close


Copyright Warning – ApnaTube


Do not upload movies, web series, TV shows, or any copyrighted content without proper authorization. You are given 24 hours to remove any copyrighted material from your channel. If our team finds any copyrighted content after this period, your channel will be permanently terminated without further warning. Upload only original or authorized content.


ApnaTube Team | www.apnatube.in


Travel & Events

travel 77
19 Views · 5 months ago

BANGALORE ka mera aakhiri din
thanks 👍🏼 for watching my video
please support me

Hari
8 Views · 5 months ago

My First Vlog
Vloger
Travel vlog

Akash Chittora
21 Views · 5 months ago

New Chandni Chowk | Akash Chittora | Delhi India 🇮🇳 4K Walk

SGCHARAN
8 Views · 5 months ago

आज मौसम बहुत ही अच्छा था तो इसलिए घूमने के लिए निकल पड़े ओर बाइक से नॉर्मल स्टंट करने लग गए

navadada pawar
10 Views · 5 months ago

त्रीमंदिर आणि पुणे दगडूशेठ हलवाई गणपती मंदिर संपूर्ण माहिती

DCBHATI13
14 Views · 5 months ago

dcbhati13

Yamraaj Singh
15 Views · 5 months ago

John ने चुरा लिया

Akash Chittora
15 Views · 5 months ago

Delhi Chanakyapuri ⁣| Akash Chittora | Delhi India 🇮🇳 4K Walk

Angshumaan Baruahh
21 Views · 5 months ago

⁣An amzing view from the hiltop of a city @abportalcreation #clipo #foryou #travel,travel

sainishahab
27 Views · 5 months ago

isme mini tajmahal ka vrnn h please subscribe to my channel 🤠🤠😄

indian_boy109
26 Views · 5 months ago

🔱 श्री कृष्ण लीला संग्रहालय, कुरुक्षेत्र (हरियाणा) एक अद्भुत और पवित्र स्थान है जहाँ भगवान श्री कृष्ण के जीवन, उनकी बाल लीलाओं और महाभारत से जुड़े ऐतिहासिक प्रसंगों को खूबसूरती से प्रदर्शित किया गया है।
यह संग्रहालय आपको कृष्ण जन्म से लेकर गीता उपदेश तक की दिव्य यात्रा कराता है। यहाँ प्राचीन मूर्तियाँ, पेंटिंग्स, दुर्लभ कलाकृतियाँ और महाभारत युद्ध के दृश्य जीवंत रूप में देखने को मिलते हैं।
🌟 मुख्य आकर्षण:
श्री कृष्ण की बाल लीलाओं की झलक
महाभारत युद्ध और अर्जुन को दिया गया गीता उपदेश
विष्वरूप दर्शन की आकर्षक प्रस्तुति
प्राचीन भारतीय कला और संस्कृति का अनोखा संग्रह
यह स्थान न केवल धार्मिक आस्था का केंद्र है, बल्कि इतिहास और संस्कृति को जानने का भी बेहतरीन अवसर देता है। अगर आप कुरुक्षेत्र घूमने आए हैं, तो श्री कृष्ण संग्रहालय जरूर देखें।
🙏 जय श्री कृष्ण

ishantkumar56
10 Views · 5 months ago

neel kanth ki chadhai
haridwar
kawad
mahakal
mahadev

gaurav sahu
25 Views · 5 months ago

📍 Qutub Minar Delhi – Part 1 | Full Video
Is video mein aap dekhenge Qutub Minar Part 1, jahan hum shuru karte hain is historic monument ka complete tour.
Is Part 1 mein hum baat karenge Qutub Minar ki history, entry area, aur shuruati structures ke baare mein.
Is video mein aap dekhenge: ✨ Qutub Minar ka introduction
✨ History & interesting facts
✨ Entry gate aur surrounding area
✨ Ancient architecture ka first look
✨ Delhi ke famous historical place ka vlog
👉 Part 2 mein aapko milega complete exploration aur inside views, to channel ko Subscribe karna na bhoolein!
#trendings videos
#virals videos
#ytstudio
#ytvideos
#qutub Minar full video part 1
#virals videos

gaurav sahu
12 Views · 5 months ago

Is video mein hum aapko le chalte hain Qutub Minar, Delhi ke sabse mashhoor aur historic monuments mein se ek par. Yeh 73 meter uncha minar UNESCO World Heritage Site hai aur Bharat ki rich history aur architecture ko dikhata hai.
Is full video mein aap dekhenge: ✨ Qutub Minar ka complete tour
✨ Qutub Minar ki history & interesting facts
✨ Ancient architecture aur carvings
✨ Delhi tourism ke best views
✨ Travel & vlog style exploration
Agar aapko historical places, travel vlogs, aur India ke monuments pasand hain, to yeh video aapke liye perfect hai.
👉 Video ko Like, Share, aur Channel ko Subscribe karna na bhoolein!
🔔 Subscribe for more travel & vlog videos
💬 Comment karke batayein aapko Qutub Minar kaisa laga!
#trendings videos
#virals videos
#ytstudio #ytvideo
#qutub Minar full videos

GUJARAT DEKHO
11 Views · 5 months ago

⁣ઘેલા સોમનાથ મહાદેવ મંદિર રાજકોટ જીલ્લાના જસદણ તાલુકામાં આવેલું ઐતિહાસિક મંદિર છે.

આ મંદિરનો ઇતિહાસ 15મી સદી આસપાસનો છે. વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જેઓ ભોળાનાથના ભક્ત હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને મહાદેવમાં અપાર શ્ર્ધ્ધા હતી.

ઇ.સ.1457ની વાત છે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે મહાદેવજીએ સપનામાં આવીને મીનળદેવીને કહ્યું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગઇ અને તેણે મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવી સ્વપ્નમાં આવ્યું અને તે શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળ્યા. આમ સોમનાથ દાદાની પાલખી દુર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાઇ જવા છતાં તે મુગલ સૈનિકો સામે સાત દિવસ સુધી લડ્યો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધમાં મહમદ જાફરના સૈનિકો બધાં જ શિવભક્તોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગને ખંડીત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાંખ્યું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસતક ધડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક છે.

આ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની યાદીમાં પણ સ્થાન ધરાવતું ઐતિહાસિક મહાદેવનું મંદિર છે.
ગઢ જેવી રચનાની વચ્ચે ઊભેલા આ ઘેલા સોમનાથનાં મંદીરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે. સમયની સાથે આ મંદીરનો વિકાસ થતો જાય છે. યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ આવેલી છે. મંદીરની બાજુમાં ગૌશાળા છે, જેમાં ગાયોનો નિભાવ થાય છે.
ઘેલાસોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જો તમારે મંદિર ના ગર્ભગૃહ માં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળા અભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે.

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરદાદાનાં દર્શને લોકોનો ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. અને શ્રાવણી અમાસના દિવસે અહીં મેળો પણ ભરાય છે.

રહેવાની વ્યવસ્થા
આમ તો અમદાવાદ કે રાજકોટથી એક દિવસમાં દર્શન કરીને પાછા ફરી શકાય છે પરંતુ જો રોકાવું હોય તો મંદિરની ધર્મશાળામાં રોકાઇ શકો છો જેનો મોબાઇલ નંબર +91 99799 24986 છે. અહીં એસી અને નોન-એસી રૂમ ઉપલબ્ધ છે.

રસ્તા માર્ગે
જો રાજકોટથી આવો તો સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી 80 કિ.મી. દૂર છે.
અમદાવાદથી (વાયા બાવળા, બગોદરા, પાળીયાદ, વિંછીયા) 190 કિ.મી. દૂર છે.

આજુ બાજુમાં જોવા લાયક સ્થળ
ગંગેશ્વર મહાદેવ-14
સતરંગ-15
હિંગોળગઢ-20
બિલેશ્વર મહાદેવ-20
સ્વામીના ગઢડા-25
પાળીયાદ-40
સાળંગપુર-70

- - -
ghelasomnath,
ghela somnath mahadev temple,
history of ghelasomnath,
ઘેલા સોમાનાથ,
mahadev,
somnath,
gujarat dekho,

- - -
#ghelasomnath #ghelasomnathmahadevtemple
#historyofghelasomnath
#mahadev
#somnath
#gujaratdekho
#gujarativideo
#apnatubevirul

@DHRUV VLOG
13 Views · 5 months ago

गांव की अच्छी जिंदगी होती है और जिंदगी का थोड़ा अनुवाद मैं भी किया




Showing 13 out of 14